Type of Donation

શ્રી લક્ષ્મીનારાયણ કેન્દ્રસ્થાન, દેશલપરની વિવિધ યોજનાઓ


મંદિર સંકુલ
1. મંદિરના વાર્ષિક પાટોત્સના દિવસે ભોજન પ્રસાદ તથા પૂજનના દાતા ₹ 111111/-
2. દર માસની પૂર્ણિમા સત્સંગ પ્રસંગે ભોજન પ્રસાદના દાતા ₹ 51000/-
3. કાયમી ભગવાનને રાજભોગની આજીવન તિથી - અમાર્યાદિત ₹ 11000/-
4. કાયમી હવન યજ્ઞ આજીવન તિથિ ₹ 5100/-
5. વર્ષ દરમ્યાન આપના અનુકૂળ દિવસે ધજા બદલાવી શકો છો જેના ₹ 5000/-
6. વર્ષ દરમ્યાન આપના અનુકૂળ દિવસે પાદુકા પૂજન કરી શકો છો જેના ₹ 500/-
7. વર્ષ દરમ્યાન આપના અનુકૂળ દિવસે દિપ માલા ધરાવી કરી શકો છો ₹ 700/-
8. આપની કમાણીમાંથી ભગવાનનો ભાગ દેવદ્રવ્ય રૂપે કાઢી તેને અર્પણ કરવા સંકલ્લ પત્ર ભરી દર વર્ષે એક યુગલે ઓછામાં ઓછી મોકલવાની રકમ ₹ 1000/-
9. દેવદ્રવ્ય આજીવન દાતા ₹ 11000/-
10. લક્ષ્મીનારાયણ દર્શન માસિકનું લવાજમ ૧ વર્ષનું ₹ 150/-
11. લક્ષ્મીનારાયણ દર્શન માસિકનું લવાજમ પ વર્ષનું ₹ 600/-
12. લક્ષ્મીનારાયણ દર્શન માસિકનું લવાજમ ૧૦ વર્ષનું ₹ 1000/-
13. લક્ષ્મીનારાયણ દર્શન માં ૧ પેઝમાં નીચે પટીમાં સૌજન્ય દાતા (૧ વર્ષના) ₹ 5000/-
14. જનરલ દાન ₹ 0/-

શૈક્ષીગક સંકુલ
1. વિદ્યાલય એક રૂમના દાતા - કુલ રૂમો - ૪૮ (બે દાતાઓ સાથે મળીને યોગદાન નોંધાવી શકશે ₹ 600000/-
2. વિદ્યા સંકૂલના શ્રેષ્ઠી દાતા - અર્માદિત ₹ 200000/-
3. વિદ્યા સંકૂલના મુરબ્બી દાતા - અર્માદિત ₹ 100000/-
4. વિદ્યા સંકૂલના સહયોગી દાતા - અર્માદિત ₹ 25000/-
5. વિદ્યા સંફૂલમાં કોમ્પ્યુટર દાતા ₹ 35000/-
6. છાત્રાલય એક રૂમ ફર્નિચર દાતા ₹ 50000/-

અતિથિ ગૃહ
1. અતિથિ ગૃહ એક રૂમના દાતા - કુલ રૂમો - ૪૮ (બે દાતાઓ સાથે મળીને યોગદાન નોંધાવી શકશે) ₹ 500000/-
2. અતિથિ ગૃહ શ્રેષ્ઠી દાતા - અર્માદિત ₹ 200000/-
3. અતિથિ ગૃહ મુરબ્બી દાતા - અર્માદિત ₹ 100000/-
4. અતિથિ ગૃહ સહયોગી દાતા - અર્માદિત ₹ 25000/-
5. અતિથિ ગૃહ એક રૂમ ફર્નિચર દાતા ₹ 300000/-
 
© Copyright 2017 All Rights Reserved. by Shree Laxminarayan. | Developed by iinfosoft.com